Rashifal

રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગ મિથુન સહિત 4 રાશિને લાભ અપાવશે, સિંહ સહિત 3 રાશિના જાતકો સાવચેત રહેશે તો નુકસાનથી બચી જશે

21 મે, રવિવારના રોજ ચંદ્ર દિવસભર વૃષભ રાશિમાં રહેશે અને રાત્રે 9.20 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. રોહિણી નક્ષત્ર અને ત્યારબાદ મૃગાશિરા નક્ષત્ર રવિવારે સવારે 8.35 વાગ્યા સુધી રહેશે. આ બે નક્ષત્રોના કારણે ધત અને સૌમ્ય નામના શુભ યોગ બનશે. આ દિવસે સૂર્યની આરાધના કરો અને ગોળનું દાન કરો. જ્યોતિષશાસ્ત્રી ડૉ.અજય ભામ્બીના જણાવ્યા અનુસાર મિથુન, […]

Rashifal

શનિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, મકર રાશિના જાતકોને વ્યવસાયમાં અણધાર્યો લાભ થવાની ​​​​​​​શક્યતા છે

શનિવાર, 20 મેના રોજ સર્વાર્થ સિદ્ધિ તથા અમૃત સિદ્ધિ યોગ રહેશે. આ યોગને કારણે શુભ કામો ઝડપથી સફળ થાય છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શનિવારે શનિદેવને તલ ને તેલ ચઢાવવું જોઈએ. મિથુન, સિંહ, તુલા, ધન તથા મીન રાશિના જાતકોને લાભ થશે, જ્યારે મેષ, કર્ક, કન્યા તથા વૃશ્ચિક રાશિના જાતકોએ સાવચેતીથી કામ કરવું. વૃષભ, […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે, મકર રાશિના જાતકોએ વ્યર્થ ખર્ચ પર કાબુ રાખવો આવશ્યક છે

શુક્રવાર 19 મેના રોજ શનિ જયંતી તથા અમાસ છે. શુક્રવારે ભરણી નક્ષત્ર સવારે સવા સાત વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ કૃતિકા નક્ષત્ર શરૂ થશે. ભરણી નક્ષત્રને કારણે મુગદર નામનો અશુભ યોગ પછી છત્ર નામનો શુભ યોગ આખો દિવસ રહેશે. બપોરે 1.20 સુધી ચંદ્ર મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવને તેલનો અભિષેક કરો. પિતૃઓ […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને નક્ષત્રોનો સાથ મળશે અને કર્ક રાશિના જાતકોને વેપારમાં પ્રગતિની તકો મળવાની શક્યતાઓ છે

18 મે, ગુરુવારના ગ્રહ નક્ષત્રો સૌભાગ્ય અને પદ્મ નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના નોકરીયાત જાતકો પોતાની ઈચ્છા મુજબ બદલાવ લાવી શકે છે. વેપાર માટે પણ દિવસ સારો છે. મિથુન રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં ગ્રહોનો સહયોગ મળી શકે છે. કર્ક રાશિના જાતકોને વેપારમાં પ્રગતિની તક મળી શકે છે. વૃશ્ચિક રાશિના […]

Rashifal

બુધવારનું રાશિફળ:રેવતી નક્ષત્ર દરમિયાન કર્ક રાશિના જાતકોએ કોર્ટ-કચેરીના કામકાજમાં સાચવવું આવશ્યક રહેશે, મકર રાશિના જાતકોએ રોકાણના કાર્યોમાં ધ્યાન રાખવું

17 મે, બુધવારના રોજ આયુષ્માન યોગ બની રહ્યો છે. આ યોગના શુભ પ્રભાવથી મિથુન રાશિને નોકરી ને બિઝનેસમાં પ્રગતિ થશે. રોકાણ માટે કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ છે. આર્થિક બાબતમાં મકર રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. મીન રાશિને નસીબનો સાથ મળશે અને અટકેલા કામો પૂરા થશે. વૃષભ રાશિને બિઝનેસમાં વિવાદ થવાની શક્યતા છે […]

Rashifal

મંગળવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ સાસરી પક્ષ તરફ સંબંધો સાચવવા આવશ્યક છે, ધન રાશિના જાતકોને નાણાં સંબંધિત સમસ્યાઓ હળવી થતી જણાશે

16 મે, મંગળવારના રોજ પ્રીતિ તથા સિદ્ધિ યોગ છે. વૃષભ રાશિના બિઝનેસ કરતા જાતકોને ફાયદો થશે. સરકારી કામ પૂરા થવાની શક્યતા છે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને મનગમતી જવાબદારી મળશે. ધન તથા મીન રાશિના જાતકોની આવક વધશે. મેષ રાશિને નોકરી તથા બિઝનેસમાં વિવાદ થઈ શકે છે. આ રાશિના જાતકો શૅર માર્કેટમાં સાવચેતીથી રોકાણ કરે. કર્ક રાશિના […]

Rashifal

સોમવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે, ધન રાશિના જાતકોએ અર્થહીન વિવાદ ટાળવા

15 મે, સોમવારે વૃષભ રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થશે. નોકરી તથા બિઝનેસમાં આવેલી મુશ્કેલીઓનો ઉકેલ આવશે. મિથુન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. કન્યા રાશિને ધન લાભ થશે. તુલા રાશિને બિઝનેસમાં પ્રગતિની તકો મળશે. મીન રાશિને નસીબનો સાથ મળશે. કર્ક રાશિના જાતકો શેર માર્કેટમાં રોકાણ ના કરે. ધન રાશિના જાતકો મહત્ત્વના નિર્ણયો લેવાનું ટાળે. […]

Rashifal

શનિવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને જમીનને લગતા કામકાજમાં લાભ થશે,ધન રાશિના જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવો

13 મે, શનિવારના રોજ બ્રહ્મ તથા વર્ધમાન નામના બે શુભ યોગ બની રહ્યા છે. કર્ક રાશિને નોકરી તથા બિઝનેસમાં આવતી મુશ્કેલીઓનો અંત આવશે. સંપત્તિનું ખરીદ-વેચાણ થવાની શક્યતા છે. સિંહ રાશિને બિઝનેસમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. બિઝનેસમાં નક્કી કરેલી યોજનાઓ પર કામ થઈ શકશે. કન્યા રાશિ માટે રોકાણની દૃષ્ટિએ દિવસ શુભ છે. વૃશ્ચિક રાશિના જાતકોને […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોના અટવાયેલા કામ ઉકેલાશે, તુલા રાશિના જાતકોને આવક કરતા જાવકનું પ્રમાણ વધુ રહેશે

12 મે, શુક્રવારનો દિવસ આપના માટે કેવો રહેશે તે જાણો પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બી પાસેથી તમારી રાશિ પ્રમાણે. મેષ પોઝિટિવઃ- તમારા પ્રયાસોથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વાતચીત થશે અને સંવાદિતા ઘરમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યાનું સમાધાન કરશે અને બાળકો ખુશ રહેશે. નેગેટિવઃ- વધુ પડતી લાગણી રાખવી પણ યોગ્ય નથી. વ્યવહારુ બનો. વ્યવસાયઃ- જો કોઈ […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ લીધેલો નિર્ણય નુકશાનકારક સાબિત થઇ શકે છે, ધન રાશિના જાતકોએ સાહસપૂર્ણ કાર્યો ટાળવા

11 મે, ગુરૂવારે શુભ અને સૌમ્ય નામના યોગની રચના થઈ રહી છે. જેના કારણે મેષ રાશિના લોકોને વેપારમાં સારો ફાયદો થવાની સંભાવના છે, પરંતુ લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. કુંભ રાશિ ધરાવતા નોકરીયાત જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે. મીન રાશિના જાતકો માટે વ્યવસાયની દૃષ્ટિએ સારો દિવસ રહેશે. મિથુન રાશિનાજાતકોએ અજાણ્યા લોકો સાથે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની […]