Rashifal

શુક્રવારનું રાશિફળ:સુકર્મા નામનો શુભ યોગ સિંહ સહિત 3 રાશિ માટે શુભ સમાચાર લાવશે, મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થશે, આવકમાં વૃદ્ધિ થશે

31 માર્ચ, શુક્રવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના લોકોનાં અટકેલાં ધંધાકીય કામ પૂર્ણ થશે. કર્ક રાશિના લોકોને મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ મળી શકે છે. સિંહ રાશિના લોકોના વ્યવસાયમાં સુધારો થશે. આવક સારી રહેશે. બેદરકારીના કારણે કન્યા રાશિના લોકોનાં કાર્યોમાં અવરોધો આવશે. કુંભ રાશિના જાતકોએ વેપારમાં રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારવું […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:રામનવમીએ સિદ્ધિ યોગ મેષ સહિત 5 રાશિને ફળશે, અણધાર્યો ધનલાભ થશે, પ્રગતિનાં દ્વાર ખૂલશે

30 માર્ચ, ગુરુવારને રામનવમીના રોજ પુનર્વસુ નક્ષત્ર હોવાને કારણે સિદ્ધિ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે મેષ રાશિના બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. વૃષભ રાશિના લોકોને નોકરીમાં પોઝિટિવ ચેન્જ આવવાના યોગ છે. તુલા રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળતાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન રાશિના નોકરિયાત લોકો માટે પણ દિવસ સારો છે. મીન […]

Rashifal

બુધવારનું રાશિફળ:કર્ક સહિત 4 રાશિને ધન પ્રાપ્તિ થશે, પ્રોપર્ટીમાં મોટી અને ફાયદાકારક ડીલ થવાના યોગ

29 માર્ચ, ગુરુવારના રોજ વૃષભ રાશિના બિઝનેસ કરનારા લોકોનો દિવસ સારો રહેશે. કર્ક રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળવાના યોગ છે, તેને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કન્યા રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો છે. કુંભ રાશિના જાતકોને પ્રોપર્ટીમાં મોટી ડીલ થવાની શક્યતા છે. તેમાં ફાયદો પણ મળશે. જોકે તુલા રાશિના જાતકોએ બિઝનેસમાં […]

Rashifal

મંગળવારનું રાશિફળ:મિથુન સહિત 4 રાશિના જાતકોને પ્રગતિના યોગ, અટવાયેલું ધન પરત મળશે, નવા રોકાણ માટે સાનુકૂળ દિવસ

28 માર્ચ, મંગળવારના રોજ મિથુન રાશિના જાતકોનું અટવાયેલું ધન પરત મળી શકે છે. કન્યા રાશિના લોકોને બિઝનેસમાં જૂની મુશ્કેલીઓનો અંત આવી શકે છે. મકર રાશિના જાતકોને ગ્રહોનો સાથ મળશે. પ્રગતિના યોગ પણ સર્જાઈ રહ્યા છે. મીન રાશિના જાતકો માટે ગ્રહોની સુખદ સ્થિતિ સર્જાશે. નવું રોકાણ કરવા માટે પણ દિવસ અનુકૂળ છે. તુલા રાશિના નોકરિયાત જાતકોને […]

Rashifal

સોમવારનું રાશિફળ:બબ્બે શુભ યોગને કારણે ધન સહિત 3 રાશિના જાતકો માટે શુભ દિવસ, બે રાશિના લોકો સાવચેત રહે

27 માર્ચ સોમવારના રોજ આયુષ્માન અને વર્ધમાન નામના શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને મહત્ત્વની સિદ્ધિ હાંસલ થઈ શકે છે અને અટવાયેલા આવકના સ્રોત પણ શરૂ થવાના યોગ છે. ધન રાશિના બિઝનેસ કરનારાઓ માટે સારો દિવસ છે. મિથુન રાશિના નોકરિયાત લોકોને બદલી થવાની શક્યતા સર્જાઈ રહી છે. સિંહ રાશિના લોકોને શેરમાર્કેટ […]

Rashifal

શનિવારનું રાશિફળ:સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોનું દાંપત્ય જીવન મધુર રહેશે, જાણો શું કહે છે આપનું રાશિફળ?

25 માર્ચ, શનિવારના રોજ મેષ રાશિના નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનનો યોગ છે. કર્ક રાશિના કામો અડચણ વગર પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તુલા રાશિના જાતકોને બિઝનેસમાં સારી તકો મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગને માન-સન્માન તથા પ્રગતિ થાય તેવી શક્યતા છે. ધન રાશિની આવકમાં વધારો થશે. સિંહ રાશિ આ દિવસે રોકાણ ના કરે. મકર રાશિના […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:સર્વાર્થસિદ્ધિ યોગ વૃષભ, મિથુન સહિત 4 રાશિ માટે શુભ સમાચાર લાવશે, 2 રાશિના જાતકોએ સાવચેતી રાખવી

24 માર્ચ, શુક્રવારના રોજ ગ્રહો મળીને સર્વાર્થસિદ્ધિ યોગ બનાવી રહ્યા છે. તેને કારણે વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિથુન રાશિના લોકો માટે સારો દિવસ છે. વૃશ્ચિક રાશિના લોકોને ગ્રહોનો સાથ મળશે અને સાથોસાથ કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધન રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. આ ઉપરાંત મિથુન રાશિના જાતકોને બિઝનેસનાં […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:બબ્બે શુભ યોગ કર્ક, મકર સહિત 4 રાશિના જાતકોને પ્રગતિ, સિદ્ધિ અપાવશે

23 માર્ચ, ગુરુવારના રોજ ઇંદ્ર અને મિત્ર નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે કર્ક રાશિના જાતકોને સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા બિઝનેસમાં પ્રગતિ થવાના યોગ છે. મકર રાશિના જાતકોને બિઝનેસમાં નવી ઉપલબ્ધિઓ હાંસલ થઈ શકે છે. મેષ અને કન્યા રાશિના નોકરિયાત લોકોને વધારાની જવાબદારી મળી શકે છે. તુલા રાશિને નોકરી અને બિઝનેસમાં અમુક […]

Rashifal

બુધવારનું રાશિફળ:ચૈત્રી નવરાત્રિ સિંહ, મકર સહિત 5 રાશિના જાતકો માટે લક્ષ્મીજીની કૃપા લાવશે, ધનપ્રાપ્તિ થશે, અટવાયેલાં કામ પૂરાં થશે

22 માર્ચ બુધવારના રોજ ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ દિવસે મેષ રાશિના નોકરિયાત લોકોને વધારાની જવાબદારી મળી શકે છે. કર્ક રાશિના નોકરિયાત જાતકો માટે દિવસ સારો રહેશે. સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મકર રાશિને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. કુંભ રાશિનાં અટવાયેલાં કામ પૂરાં થઈ શકે છે. વધુ પડતો ગુસ્સો કરવાથી […]

Rashifal

મંગળવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ જીવનસાથી સાથેના મતભેદ ટાળવા આવશ્યક છે, સિંહ રાશિના જાતકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

21 માર્ચ, મંગળવારના રોજ શુભ નામનો યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે. મિથુન રાશિને નસીબનો સાથ મળશે. તુલા રાશિના જાતકોને નોકરીમાં મનગમતું પરિણામ મળશે. આ ઉપરાંત મએશ રાશિના જાતકો વાયદા બજાર ને શૅર માર્કેટમાં રોકાણ ના કરે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. 21 માર્ચ, મંગળવારનો દિવસ આપના માટે […]