Rashifal

શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ રોકાણ સંબંધિત કાર્યો સ્થગિત રાખવા, કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવવી નહિ

29 એપ્રિલ, શનિવારના રોજ અશ્લેષા નક્ષત્રમાં ચંદ્ર હોવાને કારણે માનસ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને બોનસ તથા પ્રમોશન મળવાની સંભાવના છે. વૃષભ રાશિને નોકરી તથા બિઝનેસમાં દિવસ સારો રહેશે. કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થશે. વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. નોકરિયાત વર્ગ માટે પણ દિવસ શુભ છે. ગંડ નામનો અશુભ યોગ […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને ધંધામાં થોડી અડચણો આવી શકે છે, ધન રાશિના જાતકોએ કોઈ પણ કાર્ય ધીરજથી કરવું લાભદાયક રહેશે

28 એપ્રિલ, શુક્રવાર મિથુન રાશિના નોકરીયાત જાતકો માટે પ્રગતિની સંભાવનાઓ છે. તુલા રાશિના નોકરીયાત જાતકોની અધિકારીઓ સાથેની મિત્રતા લાભદાયી રહેશે. મકર રાશિના જાતકોને વેપારમાં સમજદારીથી ફાયદો થઈ શકે છે. અટવાયેલા કામ પણ શરૂ થઈ શકે છે. આ સિવાય વૃષભ રાશિના જાતકોએ વેપારમાં વધુ રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કર્ક રાશિના જાતકોના વ્યવસાયમાં અવરોધો આવી શકે છે. […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને પ્રોપર્ટીના ખરીદ-વેચાણને લગતા ધંધામાં લાભ થશે

27 એપ્રિલ, ગુરુવારના રોજ ધૃતિ, સિદ્ધ તથા શુભ નામના યોગ બની રહ્યા છે. આ ઉપરાંત પુષ્ય નક્ષત્ર પણ છે. મેષ રાશિને નોકરીમાં મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃષભ રાશિના બિઝનેસ તથા આર્થિક બાબતોમાં સુધરશે. મિથુન રાશિને સંપત્તિના ખરીદ-વેચાણમાં ફાયદો થઈ શકે છે. આ રાશિના નોકરિયાત વર્ગે વધુ મહેનત કરવાની જરૂર છે. કર્ક […]

Rashifal

બુધવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ અભ્યાસમાં ધ્યાન આપવું, સિંહ રાશિના જાતકોએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે

26 એપ્રિલ, બુધવારના રોજ સુકર્મા નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિને બિઝનેસમાં આવેલી અડચણો દૂર થશે. સમયસર કામ પૂરું થશે. મિથુન રાશિ માટે દિવસ શુભ રહેશે. બિઝનેસના અટકેલા કામો ફરી શરૂ થઈ શકશે. કર્ક રાશિને બિઝનેસમાં સફળતા મળશે. સિંહ રાશિના અટકેલા કામો પૂરાં થશે. મકર રાશિના નોકરિયાત વર્ગને અધિકારીઓની મદદ મળશે. પુનર્વસુ નક્ષત્રમાં […]

Rashifal

મંગળવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ નાણાંકીય કામકાજ સાચવીને કરવું, મકર રાશિના જાતકોએ ભાવના પર કાબુ રાખવો

25 એપ્રિલ, મંગળવારના રોજ સુકર્મા તથા ચર નામના બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિના નોકરી ને બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. કર્ક રાશિ માટે બિઝનેસમાં દિવસ ખાસ રહેશે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. ધન રાશિને બિઝનેસમાં નવા એગ્રીમેન્ટ થઈ શકે છે. નોકરીમાં નવી તકો મળવાની સંભાવના રહેશે. મેષ રાશિના […]

Rashifal

સોમવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે, ધન રાશિના જાતકોએ વિચારીને નિર્ણય લેતા પહેલા વિચારવું

24 એપ્રિલ, સોમવારના રોજ શોભન તથા આનંદ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકોને નોકરીમાં પદોન્નતિ તથા પગાર વધવાની શક્યતા છે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં નવી ઑફર મળશે. મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. મિથુન રાશિના આવકના સોર્સ વધશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી પાસેથી મદદ મળશે. કર્ક રાશિને મનગમતું […]

Rashifal

સાપ્તાહિક રાશિફળ:મેષ રાશિ ધરાવતા પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે, સિંહ રાશિના જાતકો સાથે વિશ્વાસઘાત થઇ શકે છે

23 એપ્રિલ, રવિવારથી 29 એપ્રિલ, શનિવાર સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ. મેષ પોઝિટિવઃ- આ સપ્તાહે ગ્રહોની સ્થિતિ ભાગ્યને મજબૂત કરી રહી છે. સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. તમારા પ્રત્યે કંઈક નવું કરવાની તમારી ઈચ્છા પણ પૂરી થશે. તમારા કામ પ્રત્યેનો […]

Rashifal

શનિવારનું રાશિફળ:તુલા સહિત 4 રાશિ પર શનિ મહારાજ કૃપા વરસાવશે, ધનલાભ થશે, સફળતાનાં દ્વાર ખૂલશે

22 એપ્રિલ, શનિવારના રોજ કર્ક રાશિના નોકરિયાત લોકો માટે સફળતાની સંભાવના છે. તુલા રાશિના જાતકોને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. ધન રાશિના લોકો માટે દિવસ સારો છે. ધન લાભ થઈ શકે છે. મકર રાશિના લોકોની આવક વધી શકે છે. સિદ્ધિઓ મળવાની પણ શક્યતાઓ છે. આ સિવાય મેષ રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ ઉતાવળા નિર્ણય ટાળવા જોઈએ, કર્ક રાશિના જાતકોએ કોર-કચેરીના વિવાદથી સાવચેત રહેવું આવશ્યક રહેશે

21 એપ્રિલ, શુક્રવારના રોજ પ્રીતિ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના સરકારી નોકરિયાતને નવી જવાબદારી મળી શકે છે. કર્ક રાશિના બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. ભવિષ્યની યોજના પર કામ કરશે અને સફળતા પણ મળશે. કન્યા રાશિ માટે દિવસ શુભ રહેશે. તુલા રાશિના બિઝનેસ વર્ગને ફાયદાકારક ઑફર મળી શકે છે. નોકરીમાં બોનસ કે પ્રગતિના […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ વ્યર્થ વાદ-વિવાદ ટાળવા, સિંહ રાશિના જાતકોએ નાણાંકીય લેવડ-દેવડ કરતા સાવચેતી રાખવી

20 એપ્રિલ, ગુરુવારના રોજ ચંદ્રમા અશ્વિની નક્ષત્રમાં હોવાને કારણે માનસ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને ખાસ જવાબદારી મળી શકે છે. વૃષભ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરતા જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. તુલા તથા મકર રાશિના કામથી ઉચ્ચ અધિકારી ખુશ રહેશે. મીન રાશિ માટે દિવસ શુભ છે. વિષકુંભ નામનો અશુભ યોગ […]