Rashifal

મંગળવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ નાણાંકીય કામકાજ સાચવીને કરવું, મકર રાશિના જાતકોએ ભાવના પર કાબુ રાખવો

25 એપ્રિલ, મંગળવારના રોજ સુકર્મા તથા ચર નામના બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિના નોકરી ને બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. કર્ક રાશિ માટે બિઝનેસમાં દિવસ ખાસ રહેશે. સિંહ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. ધન રાશિને બિઝનેસમાં નવા એગ્રીમેન્ટ થઈ શકે છે. નોકરીમાં નવી તકો મળવાની સંભાવના રહેશે. મેષ રાશિના […]

Rashifal

સોમવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે, ધન રાશિના જાતકોએ વિચારીને નિર્ણય લેતા પહેલા વિચારવું

24 એપ્રિલ, સોમવારના રોજ શોભન તથા આનંદ નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકોને નોકરીમાં પદોન્નતિ તથા પગાર વધવાની શક્યતા છે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં નવી ઑફર મળશે. મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. મિથુન રાશિના આવકના સોર્સ વધશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી પાસેથી મદદ મળશે. કર્ક રાશિને મનગમતું […]

Rashifal

સાપ્તાહિક રાશિફળ:મેષ રાશિ ધરાવતા પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે, સિંહ રાશિના જાતકો સાથે વિશ્વાસઘાત થઇ શકે છે

23 એપ્રિલ, રવિવારથી 29 એપ્રિલ, શનિવાર સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ આચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ. મેષ પોઝિટિવઃ- આ સપ્તાહે ગ્રહોની સ્થિતિ ભાગ્યને મજબૂત કરી રહી છે. સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી રીતે થશે. તમારા પ્રત્યે કંઈક નવું કરવાની તમારી ઈચ્છા પણ પૂરી થશે. તમારા કામ પ્રત્યેનો […]

Rashifal

શનિવારનું રાશિફળ:તુલા સહિત 4 રાશિ પર શનિ મહારાજ કૃપા વરસાવશે, ધનલાભ થશે, સફળતાનાં દ્વાર ખૂલશે

22 એપ્રિલ, શનિવારના રોજ કર્ક રાશિના નોકરિયાત લોકો માટે સફળતાની સંભાવના છે. તુલા રાશિના જાતકોને ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. ધન રાશિના લોકો માટે દિવસ સારો છે. ધન લાભ થઈ શકે છે. મકર રાશિના લોકોની આવક વધી શકે છે. સિદ્ધિઓ મળવાની પણ શક્યતાઓ છે. આ સિવાય મેષ રાશિના નોકરિયાત લોકો માટે દિવસ સારો […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ ઉતાવળા નિર્ણય ટાળવા જોઈએ, કર્ક રાશિના જાતકોએ કોર-કચેરીના વિવાદથી સાવચેત રહેવું આવશ્યક રહેશે

21 એપ્રિલ, શુક્રવારના રોજ પ્રીતિ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના સરકારી નોકરિયાતને નવી જવાબદારી મળી શકે છે. કર્ક રાશિના બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. ભવિષ્યની યોજના પર કામ કરશે અને સફળતા પણ મળશે. કન્યા રાશિ માટે દિવસ શુભ રહેશે. તુલા રાશિના બિઝનેસ વર્ગને ફાયદાકારક ઑફર મળી શકે છે. નોકરીમાં બોનસ કે પ્રગતિના […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ વ્યર્થ વાદ-વિવાદ ટાળવા, સિંહ રાશિના જાતકોએ નાણાંકીય લેવડ-દેવડ કરતા સાવચેતી રાખવી

20 એપ્રિલ, ગુરુવારના રોજ ચંદ્રમા અશ્વિની નક્ષત્રમાં હોવાને કારણે માનસ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ રાશિના નોકરિયાત વર્ગને ખાસ જવાબદારી મળી શકે છે. વૃષભ રાશિના નોકરિયાત અને બિઝનેસ કરતા જાતકો માટે દિવસ સાનુકૂળ રહેશે. તુલા તથા મકર રાશિના કામથી ઉચ્ચ અધિકારી ખુશ રહેશે. મીન રાશિ માટે દિવસ શુભ છે. વિષકુંભ નામનો અશુભ યોગ […]

Rashifal

બુધવારનું રાશિફળ:કુંભ સહિત 4 રાશિના જાતકોને પ્રગતિની તકો મળશે, અટવાયેલું ધન પરત મળવાના યોગ

19 એપ્રિલ, બુધવારના રોજ વૃષભ રાશિના લોકોને નવી જવાબદારી મળી શકે છે, જે સરવાળે તેમના માટે લાભદાયી રહેશે. મિથુન રાશિના જાતકો માટે નોકરી, વેપાર અને નવી શરૂઆત માટે સારો દિવસ રહેશે. કુંભ રાશિના સરકારી નોકરી કરતા લોકો માટે પ્રગતિની તકો છે. મીન રાશિના લોકો માટે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે. બુધવારે વૈધૃતિ નામનો અશુભ યોગ […]

Rashifal

મંગળવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોએ આળસનો ત્યાગ કરવો, મકર રાશિના જાતકોએ અકારણ ચિંતા ટાળવી

18 એપ્રિલ મંગળવારના નક્ષત્રો ઇન્દ્ર અને સિદ્ધિ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે સિંહ રાશિના જાતકો જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે તેમને લાભદાયક સોદો મળી શકે છે. તુલા રાશિના જાતકોને વેપારમાં લાભદાયક સોદો થઈ શકે છે. મકર રાશિના જાતકોને વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થશે. નવી શરૂઆત માટે પણ દિવસ સારો રહેશે. આ સિવાય વૃષભ […]

Rashifal

સોમવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને લગ્નેતર સંબંધોના કારણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, સિંહ રાશિના જાતકોએ નાણાંકીય બાબતમાં સાચવીને વ્યવહાર કરવો લાભદાયક રહેશે

17 એપ્રિલ, સોમવારના રોજ બ્રહ્મ નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને વધુ જવાબદારી મળી શકે છે અને તેના પરિણામો સુખદ રહેશે. સિંહ રાશિના જાતકોને આવકમાં વધારો થશે. નોકરી તથા બિઝનેસમાં કન્યા રાશિ માટે દિવસ શુભ રહેશે. તુલા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશન થશે. કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ […]

Rashifal

શનિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી મેષ સહિત 4 રાશિના જાતકોને વ્યવસાયમાં ફાયદો થશે, એક અશુભ યોગથી 2 રાશિના જાતકોએ બચીને રહેવું પડશે

15 એપ્રિલ, શનિવારે શુભ અને વર્ધમાન નામના યોગ સર્જાશે. તેમની અસરથી મેષ રાશિના લોકોની આવક સારી રહેશે. ધંધાકીય કાર્યો વ્યવસ્થિત રીતે થઈ શકશે. વૃષભ રાશિના જાતકોને વ્યવસાયમાં સિદ્ધિ અને નોકરીમાં અધિકારીઓની મદદ મળી શકે છે. કર્ક રાશિના નોકરિયાત લોકોથી અધિકારીઓ ખુશ રહેશે. કન્યા રાશિના નોકરિયાત લોકોને વિશેષ જવાબદારી અને અધિકાર મળી શકે છે. શનિવારે શનિ-ચંદ્રનો […]