Rashifal

ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે, ધન રાશિના જાતકોને નોકરીમા સ્થળાંતર થાય શક્યતાઓ સર્જાઈ રહી છે

6 જુલાઈ, ગુરુવારે પ્રીતિ અને શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે મિથુન રાશિના જાતકોના ધંધામાં આવનારી અડચણો દૂર થઈ શકે છે. કર્ક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન કે પગારમાં વધારો થવાની સંભાવના છે. સિંહ રાશિના લોકો માટે દિવસ આનંદદાયક છે. વૃશ્ચિક રાશિના નોકરીયાત જાતકો અને બિઝનેસમેન માટે દિવસ સારો છે. મકર રાશિના […]

Rashifal

બુધવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ કોઈપણ પ્રકારનું રોકાણ મુલતવી રાખવું, કુંભ રાશિના જાતકોને સરકારી કામકાજમાં સફળતા મળશે

બુધવાર, 5 જુલાઈએ શ્રવણ નક્ષત્રમાં ચંદ્રની હાજરીને કારણે છત્ર નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે મિથુન રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધી શકે છે. આ રાશિના નોકરીયાત જાતકોને અધિકારીઓની મદદ પણ મળી શકે છે. કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે વૃશ્ચિક રાશિના સરકારી નોકરિયાત જાતકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આયાત-નિકાસમાં કામ કરતા […]

Rashifal

મંગળવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોએ કોઈપણ પ્રકારની યાત્રા મોકૂફ રાખવી, ધન રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે

4 જુલાઈ, મંગળવારના રોજ ઈન્દ્ર અને મિત્ર નામના બે શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે વૃષભ અને મિથુન રાશિના જાતકોના અટકેલા કાર્યોમાં ઝડપ આવશે. આવક પણ સારી રહેશે. કર્ક રાશિવાળા જાતકોને અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે. તુલા રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. કુંભ રાશિના જાતકોના ધંધાના અટકેલા કામમાં ઝડપ આવશે. વેપારમાં મોટા […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ અગત્યનાં કામમાં અનુભવી લોકોની સલાહ લેવી હિતાવહ રહેશે, ધન રાશિના જાતકોએ મિત્ર કે પાડોશી સાથે વિવાદ ટાળવો

30 જૂન શુક્રવારે સાધ્ય અને માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે આજે મેષ રાશિના જાતકોને વેપારમાં લાભ અને નોકરીમાં સારા બદલાવની તક મળી શકે છે. સિંહ રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળી શકે છે. નવી શરૂઆત માટે પણ દિવસ સારો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સારો છે. મકર રાશિના જાતકોને સારા સમાચાર […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને વેપાર- ધંધામાં વૃદ્ધિ મળશે, મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે

29 જૂન, ગુરુવારના ગ્રહ નક્ષત્રો સિદ્ધ અને સ્થિર નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે કર્ક અને વૃશ્ચિક રાશિના નોકરીયાત જાતકોને પ્રમોશન મળી શકે છે. કન્યા અને મકર રાશિના જાતકોને રોકાયેલું ધન મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધન અને કુંભ રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો છે. મીન રાશિના જાતકોને ભાગ્યનો સાથ […]

Rashifal

બુધવારનું રાશિફળ:મેષ જાતકોએ લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી, તુલા જાતકો જૂના નકારાત્મક મુદ્દાઓને અવગણવા

28 જૂન, બુધવારના ગ્રહ નક્ષત્રો શિવ અને રવિ નામક યોગ બનાવી રહ્યા છે. જેના કારણે મેષ રાશિના સરકારી નોકરી કરતા જાતકો માટે આજનો દિવસ સારો છે. સિંહ રાશિના જાતકોની નોકરી-ધંધાની આંતરિક વ્યવસ્થામાં ફેરફાર કરવાની યોજના બનાવવામાં આવશે. વૃશ્ચિક રાશિના જાતકોના વ્યવસાયિક નિર્ણયો ફાયદાકારક રહેશે. ધન રાશિના જાતકોની રોકાયેલ આવકના સ્ત્રોત શરૂ થઈ શકે છે. તેનાથી […]

Rashifal

મંગળવારનું રાશિફળ:સૌમ્ય શુભ યોગ કુંભ સહિત 4 રાશિઓ માટે ફાયદાનો દિવસ લાવશે, અટવાયેલાં નાણાં પરત મળશે અને અટકેલાં કામો પૂર્ણ થશે

27 જૂન મંગળવારના રોજ ગ્રહો અને નક્ષત્રો સૌમ્ય નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે મેષ રાશિના વેપારીઓ માટે દિવસ સારો છે. કર્ક રાશિના લોકો માટે લાભદાયક દિવસ છે. અટકેલા પૈસા મળી શકે છે. આ રાશિના નોકરિયાત લોકોને અધિકારીઓ તરફથી મદદ મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આર્થિક દૃષ્ટિકોણથી સારો દિવસ છે. સિદ્ધિ મળવાની પણ […]

Rashifal

સોમવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, તુલા રાશિના જાતકોના વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે

26 જૂન, સોમવારના રોજ વરીયાન તથા શ્રીવત્સ નામના બે શુભ યોગ બની રહ્યા છે. તુલા રાશિના નોકરિયાત વર્ગ તથા બિઝનેસ કરતા જાતકો માટે દિવસ શુભ રહેશે. મકર રાશિના નોકરિયાત વર્ગને મરજી પ્રમાણેના ફેરફાર થવાથી દિવસ લાભદાયી રહેશે. કુંભ રાશિ માટે દિવસ સાનુકૂળ છે. પ્રમોશનની શક્યતા છે. મીન રાશિને મહેનત પ્રમાણેનું ફળ મળશે. આ ઉપરાંત મેષ […]

Rashifal

રવિવારનું રાશિફળ:છત્ર-સિદ્ધિ નામના બે શુભ યોગથી વૃષભ સહિત 5 રાશિના જાતકોને ધનલાભ થવાના યોગ, અટકેલાં કામ વેગ પકડશે

25 જૂન, રવિવારના ગ્રહ નક્ષત્રો છત્ર અને સિદ્ધિ નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના જાતકોની રોકાયેલ આવકના સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે. સિંહ રાશિના જાતકો માટે દિવસ સારો છે. વેપારમાં પણ ફાયદો થઈ શકે છે. ધન રાશિ ધરાવતા જાતકને રાજનીતિથી વધુ લાભ મળવાની સંભાવના છે. મકર રાશિના જાતકો માટે વ્યવસાયની […]

Rashifal

શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને મિત્રો સાથે વિવાદ સર્જાઈ શકે છે, મીન રાશિના જાતકોને વેપારમાં નિર્ણય લેવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે

24 જૂને શનિવારના ગ્રહો નક્ષત્ર સિદ્ધિ અને પદ્મ નામનો શુભ યોગ બનાવી રહ્યા છે. આ કારણથી મિથુન રાશિના જાતકો બિઝનેસમાં રોકાણ કરવા અથવા નવો બિઝનેસ શરૂ કરવા માગે છે, તો આ માટે દિવસ સારો છે. તુલા રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવના છે. નોકરી કે વેપારમાં નવી શરૂઆત થવાની પણ સંભાવના છે. ધન રાશિના જાતકોની આર્થિક […]