Rashifal

બુધવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવો, કન્યા રાશિના જાતકોએ કોઈપણ પ્રકારે કરેલું રોકાણ નુકસાનકારક સાબિત થઇ શકે છે

19 જુલાઈ, બુધવાર ધન રાશિ માટે સિદ્ધિઓનો દિવસ છે. આવકના સ્ત્રોત પણ વધશે. મકર રાશિના જાતકોના અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. મીન રાશિ માટે દિવસ સારો છે. આ રાશિના નોકરીયાત જાતકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આ સિવાય મિથુન રાશિના સરકારી નોકરી કરતા જાતકો વધારાના કામના કારણે પરેશાન થશે. કન્યા રાશિના જાતકો માટે […]

Rashifal

મંગળવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ જમીન સંબંધિત કામ મુલતવી રાખવું, તુલા રાશિના જાતકોએ વ્યવસાયમાં પડકારોનો સામનો કરવો પડશે

18 જુલાઈ, મંગળવારના રોજ હર્ષન અને વર્ધમાન નામના શુભ યોગો બની રહ્યા છે. જેના કારણે આજે વૃષભ રાશિના જાતકોને વ્યવસાયમાં ફાયદાકારક બદલાવ અને નોકરીમાં મહત્વની જવાબદારીઓ મળવાની સંભાવના છે. મિથુન રાશિના સરકારી નોકરી કરતા જાતકોને સ્થળાંતર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. મીન નોકરી કરતા જાતકોને સિદ્ધિ મળી શકે […]

Rashifal

સોમવારનું રાશિફળ:કર્ક જાતકોએ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી, કુંભ રાશિએ નકારાત્મક પરિસ્થિતિમાં સંયમ જાળવવો

17 જુલાઈ સોમવારના રોજ હર્ષન નામનું શુભ નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આજે વૃષભ રાશિના જાતકોની આવકના સ્ત્રોત વધશે. મિથુન રાશિના જાતકોનો દિવસ આર્થિક દૃષ્ટિએ સારો રહેશે. કર્ક રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો છે. ધન રાશિના જાતકો બિઝનેસમાં નવું કામ શરૂ કરવા માગે છે, તેઓ માટે સારો સમય છે. અટકેલા સરકારી કામ પણ […]

Rashifal

શનિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ કોઈપણ પ્રકારની મુસાફરી ટાળવી, ધન રાશિના જાતકોએ કાયદાકીય બાબતોથી દૂર રહેવું હિતાવહ રહેશે

15 જુલાઈના રોજ શુભ યોગ છે. વૃષભ રાશિના જરૂરી કામો નક્કી કરેલા સમયે પૂરા થશે. આવકના સોર્સ પણ વધી શકે છે. સિંહ રાશિના જાતકોને બિઝનેસમાં પ્રમોશન તથા ફાયદો થઈ શકે છે. તુલા રાશિના જાતકો નોકરીમાં ફેરફાર કરવા માગે છે તો સમય સારો છે. વૃશ્ચિક રાશિના જાતકોને જૂના રોકાણમાંથી ફાયદો થઈ શકે છે. ધન રાશિને બિઝનેસમાં […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને જમીન સંબંધિત બાબતમાં ઉકેલ મળશે, કુંભ રાશિના જાતકોના નકારાત્મક વિચારોના કારણે પ્રગતિમાં અવરોધ આવી શકે છે

14 જુલાઈ, શુક્રવારે રોહિણી નક્ષત્રના કારણે મિત્રા નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે આજે મેષ રાશિના જાતકો બિઝનેસમાં ફેરફાર કરવા માંગે છે તો તેમને ફાયદો મળી શકે છે. મિથુન રાશિના સરકારી નોકરી કરતા જાતકો માટે દિવસ સારો રહેશે. મીન રાશિના જાતકોને અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે. આ સિવાય કન્યા રાશિના સરકારી નોકરી કરતા […]

Rashifal

ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોએ બિઝનેસ સંબંધિત જોખમ લેવાનું ટાળવું, ધન રાશિના જાતકોને વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન કરાવી શકે છે

વૃષભ રાશિના જાતકો માટે 13 જુલાઈ, ગુરુવારનો દિવસ સારો છે. સિંહ રાશિના જાતકો માટે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, પરંતુ આ પરિવર્તન પ્રગતિકારક રહેશે. કન્યા રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને સિદ્ધિઓ મળી શકે છે. મકર રાશિના જાતકોને વેપારમાં નવી તકો મળશે. બીજી બાજુ, તુલા રાશિના જાતકોએ મહત્વપૂર્ણ દસ્તાવેજો કાળજીપૂર્વક રાખવા. […]

Rashifal

મંગળવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં બેદરકારીથી મોટું નુકસાન થઇ શકે છે, ધન રાશિના જાતકોએ વાહન સાવધાનીપૂર્વક ચલાવવું

11 જુલાઈ મંગળવારના ગ્રહ નક્ષત્રો સુકર્મ અને અમૃત નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે કન્યા રાશિના જાતકો નવા કાર્યોની યોજનાઓ પર કામ શરૂ કરી શકે છે અને તેમાં સફળતા મળવાની સંભાવનાઓ છે. ધન રાશિના જાતકો પ્રોપર્ટીમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છે, તો તરત નિર્ણય લો. મકર રાશિના જાતકોને લાભની તકો મળશે. આ રાશિના […]

Rashifal

સોમવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે, મીન રાશિના જાતકોના દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે

10 જુલાઈ, સોમવારે રેવતી નક્ષત્રના કારણે માતંગ નામનો શુભ યોગ બની રહ્યો છે. જેના કારણે વૃષભ રાશિના નોકરીયાત જાતકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારી મળી શકે છે. કન્યા રાશિના નોકરીયાત જાતકો માટે દિવસ સારો છે. તુલા રાશિના જાતકોને સિદ્ધિઓ મળી શકે છે. આ રાશિના વેપારીઓ માટે સમય સારો છે. અટકેલા કામ પણ ઝડપથી પૂર્ણ થશે. મકર […]

Rashifal

શનિવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોએ લેવડ-દેવડ સંબંધિત નિર્ણય વિચારીને લેવા, કન્યા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું

8 જુલાઈ, શનિવારના રોજ સૌભાગ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. મિથુન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. કર્ક રાશિના જાતકોને નસીબનો સાથ મળી શકે છે. તુલા રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. બિઝનેસમાં નવી યોજનાઓ પર કામ થઈ શકશે. ધન રાશિને આવક થવાની શક્યતા છે. કુંભ રાશિ માટે દિવસ ફાયદાકારક છે. […]

Rashifal

શુક્રવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ ઉતાવળમાં લીધેલો નિર્ણય મુશ્કેલીનું કારણ બની શકે છે, વૃશ્ચિક રાશિના જાતકોને ભાઈઓ સાથેના સંબંધોમાં વિવાદ સર્જાઈ શકે છે

7 જુલાઈ, શુક્રવારના રોજ આયુષ્માન અને સૌમ્યા યોગ બની રહ્યા છે. આ કારણે જો કર્ક રાશિના જાતકો નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો સંજોગો અનુકૂળ રહેશે. સિંહ રાશિના જાતકોના અટવાયેલા કાર્યોમાં ઝડપ આવી શકે છે. નોકરીમાં નવું પદ મળવાની સંભાવના છે. કન્યા રાશિના જાતકોને અટવાયેલા પૈસા મળી શકે છે. નોકરી અને વ્યવસાય માટે પણ […]