27 મે, શનિવારના રોજ ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. આ દિવસે મઘા નક્ષત્ર હોવાથી પદ્મ નામનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે શુભ કામો ઝડપથી સફળ થાય છે. શનિવારે શનિદેવ માટે તેલનું દાન કરી શકો છો. મિથુન, સિંહ, વૃશ્ચિક, કુંભ તથા મીન રાશિના જાતકોનું લક્ષ્ય પૂરું થઈ શકે છે. મેષ, કર્ક, તુલા તથા ધન […]
Author: lifestylenews
શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને ભાગીદારીમાં સફળતા મળશે, સિંહ રાશિના જાતકોને ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકશાન કરાવશે
26 મે, શુક્રવારના ગ્રહો-નક્ષત્રો ધ્રુવ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ સુખદ રહેશે, પરંતુ આ રાશિના નોકરીયાત જાતકોએ પેપર વર્કમાં સાવચેતી રાખવી, બીજી તરફ મિથુન રાશિના નોકરીયાત જાતકો માટે આજે રાહતનો દિવસ રહેશે. કર્ક રાશિના સરકારી નોકરી કરતા જાતકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારી મળવાની સંભાવના છે. સિંહ રાશિના જાતકોના […]
ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે, કર્ક રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી
25 મે ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ રહેશે. આ યોગોમાં ધાર્મિક કાર્ય અને ખરીદી કરવાની પરંપરા છે. ગુરુવારે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને પીળા ફૂલોથી શણગારો. જ્યોતિષ શાસ્ત્રી ડૉ.અજય ભામ્બીના જણાવ્યા અનુસાર ગુરુવારે વૃષભ, સિંહ, કન્યા, ધન અને મીન રાશિના જાતકોની મહેનત સફળ થઈ શકે છે, કોઈ મોટા કામ પૂરા […]
બુધવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને અટવાયેલા નાણા પરત મળશે, મકર રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી
બુધવાર, 24 મેના રોજ સવારે 7.35 કલાકે ચંદ્ર મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જશે. પુનર્વસુ નક્ષત્ર બપોરે 2.10 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે. આ નક્ષત્રોના કારણે માતંગ નામનો શુભ યોગ બનશે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરો અને દુર્વા ચઢાવીને દિવસની શરૂઆત કરો. જ્યોતિષશાસ્ત્રી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા અનુસાર મેષ, મિથુન, તુલા, મકર […]
મંગળવારનું રાશિફળ:કન્યા રાશિના જાતકોએ દિવસની શરૂઆતમાં સાવચેતી રાખવી, ધન રાશિના જાતકોએ વાણી પર કાબૂ રાખવો
23 મેના રોજ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. આ દિવસે 11.50 સુધી આદ્રા નક્ષત્ર હોવાથી ચર યોગ ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર હોવાથી સ્થિર નામનો શુભ યોગ રહેશે. અંગારક ચતુર્થી પણ છે. આ દિવસે ગણેશજી, હનુમાનજીની પૂજા કરીને દિવસની શરૂઆત કરવી. મેષ રાશિના અટકેલા કામો પૂરા થશે, તણાવની સમસ્યા રહેશે નહીં. મિથુન રાશિના જાતકો પોતાની જવાબદારી સારી રીતે […]
સોમવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોએ વ્યર્થ ખર્ચ પર કાબૂ રાખવો, મકર રાશિના જાતકોને નવા વ્યવસાયમાં સફળતા મળશે
સોમવાર, 22 મેના રોજ ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. સવારે 10.15 વાગ્યા સુધી સર્વાર્થસિદ્ધિ તથા અમૃતસિદ્ધિ યોગ રહેશે. આ બે યોગમાં શુભ કામની શરૂઆત થઈ શકે છે. સોમવારના રોજ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરીને દિવસની શરૂઆત કરવી. વૃષભ, સિંહ, તુલા, મકર તથા કુંભ રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. મેષ, મિથુન, કર્ક તથા મીન રાશિના […]
રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગ મિથુન સહિત 4 રાશિને લાભ અપાવશે, સિંહ સહિત 3 રાશિના જાતકો સાવચેત રહેશે તો નુકસાનથી બચી જશે
21 મે, રવિવારના રોજ ચંદ્ર દિવસભર વૃષભ રાશિમાં રહેશે અને રાત્રે 9.20 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. રોહિણી નક્ષત્ર અને ત્યારબાદ મૃગાશિરા નક્ષત્ર રવિવારે સવારે 8.35 વાગ્યા સુધી રહેશે. આ બે નક્ષત્રોના કારણે ધત અને સૌમ્ય નામના શુભ યોગ બનશે. આ દિવસે સૂર્યની આરાધના કરો અને ગોળનું દાન કરો. જ્યોતિષશાસ્ત્રી ડૉ.અજય ભામ્બીના જણાવ્યા અનુસાર મિથુન, […]
શનિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, મકર રાશિના જાતકોને વ્યવસાયમાં અણધાર્યો લાભ થવાની શક્યતા છે
શનિવાર, 20 મેના રોજ સર્વાર્થ સિદ્ધિ તથા અમૃત સિદ્ધિ યોગ રહેશે. આ યોગને કારણે શુભ કામો ઝડપથી સફળ થાય છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શનિવારે શનિદેવને તલ ને તેલ ચઢાવવું જોઈએ. મિથુન, સિંહ, તુલા, ધન તથા મીન રાશિના જાતકોને લાભ થશે, જ્યારે મેષ, કર્ક, કન્યા તથા વૃશ્ચિક રાશિના જાતકોએ સાવચેતીથી કામ કરવું. વૃષભ, […]
શુક્રવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળશે, મકર રાશિના જાતકોએ વ્યર્થ ખર્ચ પર કાબુ રાખવો આવશ્યક છે
શુક્રવાર 19 મેના રોજ શનિ જયંતી તથા અમાસ છે. શુક્રવારે ભરણી નક્ષત્ર સવારે સવા સાત વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ કૃતિકા નક્ષત્ર શરૂ થશે. ભરણી નક્ષત્રને કારણે મુગદર નામનો અશુભ યોગ પછી છત્ર નામનો શુભ યોગ આખો દિવસ રહેશે. બપોરે 1.20 સુધી ચંદ્ર મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવને તેલનો અભિષેક કરો. પિતૃઓ […]
ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોને નક્ષત્રોનો સાથ મળશે અને કર્ક રાશિના જાતકોને વેપારમાં પ્રગતિની તકો મળવાની શક્યતાઓ છે
18 મે, ગુરુવારના ગ્રહ નક્ષત્રો સૌભાગ્ય અને પદ્મ નામના શુભ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે વૃષભ રાશિના નોકરીયાત જાતકો પોતાની ઈચ્છા મુજબ બદલાવ લાવી શકે છે. વેપાર માટે પણ દિવસ સારો છે. મિથુન રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં ગ્રહોનો સહયોગ મળી શકે છે. કર્ક રાશિના જાતકોને વેપારમાં પ્રગતિની તક મળી શકે છે. વૃશ્ચિક રાશિના […]







