Viral video

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી:વધુમાં વધુ રૂપિયા કમાવાના લોભમાં ખોટું કરે એના શું હાલ થાય? ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરનાં દૃષ્ટાંતથી સમજો

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.

This link copy than see that video:

https://www.divyabhaskar.co.in/dharm-darshan/news/what-happens-to-those-who-do-wrong-in-the-greed-of-earning-more-money-understand-from-the-example-of-businessmen-and-cricketer-130094493.html?media=1

Leave a Reply

Your email address will not be published.