કુંભ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશનના સમાચાર મળી શકે છે કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે 11 માર્ચના રોજ આયુષ્માન યોગ બની રહ્યો છે. મૃગશિરા નક્ષત્ર હોવાને કારણે માનસ નામનો શુભ યોગ પણ રહેશે. વૃષભ રાશિના નોકરિયાત વર્ગને મોટી જવાબદારી મળી શકે છે. સિંહ રાશિને સ્થાન પરિવર્તનના યોગ છે. આ ફેરફાર ફાયદાકારક રહેશે. કન્યા રાશિની […]
Rashifal
ગુરુવારનું રાશિફળ:ગુરુવારે વૃષભ જાતકોના વ્યવહારમાં પોઝિટિવ ફેરફાર આવશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
કર્ક રાશિના નોકરિયાત વર્ગની પ્રગતિ થવાની શક્યતા, આર્થિક સ્થિતિ સુધરશે 10 માર્ચ, ગુરુવારના રોજ પ્રીતિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવને કારણે કર્ક રાશિના નોકરિયાત વર્ગની પ્રગતિ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સિંહ તથા ધન રાશિને નસીબનો સાથ મળશે. કન્યા રાશિના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જાતકોને સફળતા મળશે. મીન રાશિના નોકરિયાત […]
બુધવારનું રાશિફળ:મકર, કુંભ સહિત 5 રાશિના જાતકોને ધનલાભ થશે, મહેનતનું ફળ મળશે, જાણો તમારી રાશિ શું કહે છે…
9 માર્ચ, બુધવારના રોજ તુલા રાશિના નોકરિયાત જાતકો માટે સારો દિવસ રહેશે. ધન રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. મકર રાશિના લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. કુંભ રાશિના નોકરિયાત લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. મીન રાશિના જાતકોને મહેનત પ્રમાણે સારાં ફળ મળશે. તે ઉપરાંત અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. આથી નોકરિયાત […]
મંગળવારનું રાશિફળ:મંગળવારના દિવસે મેષ સહિત 5 રાશિના લોકોને લાભ મળશે, કુંભ રાશિના જાતકોએ સંભાળીને રહેવું
મેષ રાશિની આવકમાં વધારો થશે, ધન રાશિની આર્થિક સ્થિતિ સુધરશે 8 માર્ચ, મંગળવારના રોજ સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. વૃશ્ચિક રાશિને નસીબ સાથ આપશે. ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કર્ક રાશિના નોકરિયાત વર્ગે સાવચેતી રાખવી. આ ઉપરાંત કન્યા, મીન તથા અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે. 8 માર્ચ, […]
સોમવારનું રાશિફળ:સોમવારનો દિવસ મીન જાતકો માટે લાભકારી રહેશે, પ્રોપર્ટી કે રૂપિયાની લેવડ-દેવડના કાર્યોમાં સાવધાન રહેવું
મકર રાશિની આવકમાં વધારો થશે, તુલા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળે તેવી શક્યતા 7 માર્ચ, સોમવારના રોજ ઈન્દ્ર તથા ચર નામના બે શુભ યોગ બની રહ્યા છે. મિથુન રાશિને નોકરી તથા બિઝનેસ માટે દિવસ સારો રહેશે. કર્ક રાશિની આર્થિક યોજનાઓ પૂરી થશે. કન્યા રાશિને નસીબનો સાથ મળશે. કામકાજમાં આવતી અડચણો દૂર થશે. તુલા રાશિના નોકરિયાત […]
રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી વૃષભ સહિત 4 રાશિના જાતકોની મહેનત રંગ લાવશે, ધારી સફળતા મળશે, અન્ય જાતકોએ સાચવવું
6 માર્ચ, રવિવારના રોજ ફાગણ મહિના વદની ચોથ છે. રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ છે. આ યોગોમાં કરેલાં શુભ કામ ઝડપથી સફળ થાય છે. રવિવારે બુધ ગ્રહ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે રવિવારે વૃષભ, સિંહ, તુલા, ધન […]
શનિવારનું રાશિફળ:શનિવારે તુલા સહિત 4 રાશિનો દિવસ સુધરશે, વેપાર-ધંધા અને નોકરીમાં નવી તકો પ્રાપ્ત થશે
કન્યા, તુલા, મીન રાશિ માટે દિવસ શુભ રહેશે 5 માર્ચ, શનિવારના રોજ શુક્લ તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. સિંહ રાશિ માટે દિવસ સારો રહેશે, કન્યા, તુલા, વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ લાભદાયી રહેશે અને પરિવર્તન માટે સારી તકો મળશે. કુંભ રાશિને અચાનક ફાયદો થઈ શકે છે. આ રાશિના નોકરિયાતવર્ગને પ્રમોશન […]
શુક્રવારનું રાશિફળ:શુક્રવારે મીન જાતકોએ આળસ કરવાથી બચવું, આ રાશિના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવું
કન્યા રાશિને અટકેલા પૈસા પરત મળશે, મીન રાશિ માટે ફાયદાકારક દિવસ 4 માર્ચ શુક્રવારના રોજ શુભ તથા ધ્વજ એમ બે શુભ યોગ બની રહ્યા છે. મેષ તથા મિથુન રાશિના જાતકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. નોકરી તથા બિઝનેસ માટે દિવસ સારો રહેશે. કન્યા રાશિના જાતકોને અટકેલા પૈસા પરત મળશે. મીન રાશિને ગ્રહ-નક્ષત્રની શુભ સ્થિતિથી ફાયદો થશે. […]
ગુરુવારનું રાશિફળ:શુભાશુભ યોગથી મેષ, મિથુન સહિત 4 રાશિને તેમની મહેનતનું ફળ મળશે, અન્ય જાતકોએ સાવચેતીથી કામ કરવું
23 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ફાગણ વદની આઠમ છે. આ દિવસે શબરી જયંતી અને સીતાષ્ટમી પણ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. ગુરુવારે બપોરે લગભગ 12:30 સુધી અનુરાધા નક્ષત્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર શરૂ થશે, તેને કારણે કાલદંડ નામનો અશુભ યોગ સર્જાશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે ગુરુવારે […]
બુધવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી કર્ક સહિત 4 રાશિને લાભપ્રદ દિવસ, અન્ય રાશિઓએ સહેજ પણ બેદરકારી ન દાખવવી
23 ફેબ્રુઆરી, બુધવારના રોજ ફાગણ વદ સાતમ છે. સવારે લગભગ 8:20 વાગ્યે ચંદ્ર તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશો. બુધવારે વિશાખા નક્ષત્ર બપોરે 2 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ અનુરાધા નક્ષત્ર શરૂ થઈ જશે. બુધવાર અને વિશાખા નક્ષત્રના યોગથી ધાતા અને અનુરાધા નક્ષત્રને કારણે સૌમ્ય નામનો શુભ યોગ સર્જાશે. બુધવારે ગણેશ પૂજા અને ‘શ્રી ગણેશાય નમઃ’ મંત્રનો […]