Viral video

ડૉ. જ્ઞાનવત્સલસ્વામીની જ્ઞાનવાણી:જીવનમાં આ ચાર વાતોનું ધ્યાન રાખો, તમારા નસીબમાં નહીં હોય તોય ભગવાને આપવું જ પડશે

ડૉ. જ્ઞાનવત્સલસ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામીના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલસ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.

Leave a Reply

Your email address will not be published.